ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (ઈૠઈંઋ), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે . તેના દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને ઈૠઈંઋ યુથ ફોરમ (ઈૠઈંઋ) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઈૠઈંઋ સંસ્થાનો એક વૈશ્વિક હોદ્દો છે અને આ નિમણૂક સમુદાયના યુવાનોના કલ્યાણ અને વિકાસ માટે નવું પગલું ગણાવી રહી છે. ઈશભાઈ કાગ, જેઓ પોતાના પૂર્વજોની સેવા અને સમર્પણની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે . તેમણે આ જવાબદારી સ્વીકારીને ચારણ-ગઢવી સમુદાયના ઉત્થાન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે .
ઉપરાંત, ઈૠઈંઋ દ્વારા સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે તારીખ ૯ એપ્રિલ ના રોજ પાલી જિલ્લાના સોજત, (રાજસ્થાન) ખાતે ઈૠઈંઋ વાઇબ્રન્ટ સમિટ-૨૫ યોજાશે . આ કાર્યક્રમમાં સમુદાયના અગ્રણીઓ , અધિકારીઓ , સભ્યો અને યુવાનો ભાગ લેશે . જે એકતા અને પ્રગતિનું પ્રતીક બનશે. ઈશભાઈ કાગની આ નિમણૂંક ના પગલે ચોમેર હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. અને એમને અભિનંદન પાઠવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech