અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જામનગર શહેર યુવા પાંખના કાર્યકારી પ્રમુખ તરીકે યુવા અગ્રણી મનદીપસિંહ જાડેજા ની નિમણુંક
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જામનગર શહેર યુવા પાંખના કાર્યકારી પ્રમુખ તરીકે યુવા અગ્રણી મનદીપસિંહ જાડેજા ની નિમણુંક
February 17, 2026 12:21 PM
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જામનગર શહેર યુવા પાંખના કાર્યકારી પ્રમુખ તરીકે જામનગરના યુવા અગ્રણી મનદીપસિંહ એ. જાડેજા (દલદેવડીયા વાળા) ની નિમણૂક કરવામાં આવી છે.
જામનગર શહેર જિલ્લા સહિતના રાજપુત સમાજમાં તેઓને આવકાર મળી રહ્યો છે, અને સર્વેએ અભિનંદન પાઠવ્યા છે.