કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. કેનેડાની આ કાર્યવાહી અંગે ભારતે કહ્યું છે કે તેને કેનેડા તરફથી આ સંબંધમાં કોઈ ઔપચારિક સંદેશ મળ્યો નથી.
વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કોઈ 'ચોક્કસ' પુરાવા અથવા સંબંધિત માહિતી પ્રદાન કરી નથી અને કોઈ 'ઔપચારિક સંદેશાવ્યવહાર' પ્રદાન કરવામાં આવ્યો નથી.
કેનેડાની આ કાર્યવાહી અંગે ભારતે કહ્યું છે કે તેને કેનેડા તરફથી આ સંબંધમાં કોઈ ઔપચારિક સંદેશ મળ્યો નથી. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કોઈ ચોક્કસ પુરાવા અથવા સંબંધિત માહિતી પણ આપવામાં આવી નથી.
મહત્વનું છે કે નિજ્જર હત્યા કેસમાં કેનેડામાં ધરપકડ કરાયેલા ત્રણ ભારતીયો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "અમને આ મામલે કોઈ માહિતી આપવામાં આવી નથી. કેનેડાએ અમને ધરપકડ વિશે જાણ કરી છે. પરંતુ અમને કોઈ ઔપચારિક સંદેશાવ્યવહાર મળ્યો નથી.. '
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાંઢિયા પુલનું જાહેરનામું: તો પોલીસ, પ્રજાને પગે પાણી ઉતરશે
May 20, 2024 03:01 PMજિલ્લા પંચાયતમાં કોન્ટ્રાકટમાં મૂકવાનું કહી કાર ઓળવી જવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
May 20, 2024 02:58 PMઆજી ડેમ નજીકથી બ્લાસ્ટ કરવા માટેના જીલેટીન, ડિટોનેટરનો જથ્થો પકડાયો
May 20, 2024 02:57 PMસામાકાંઠેથી વિદેશીદારૂ ભરેલી સ્વિટ ઝડપાઇ, ચાલક ફરાર
May 20, 2024 02:54 PMજનાના હોસ્પિટલમાં પાસેથી રીક્ષા ચોરી કરનાર રૈયા ચોકડી પાસેથી ઝડપાયો
May 20, 2024 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech