આઇ.આર.એલ.એ.યોજના હેઠળ બેન્ક મારફત પેન્શન મેળવતા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોએ તા.૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં જે તે બેંક મેનેજર સમક્ષ રૂબરૂ હાજર થઇ હયાતીની ખરાઇ કરાવી લેવાની રહેશે. આ સમયગાળા દરમિયાન હયાતીની ખરાઈ નહિ થનાર પેન્શનરોનું ઓગષ્ટ માસથી પેન્શન ચૂકવણું બંધ કરી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech