મંગળવારે બપોરે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમમાં અવરોધ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં લગભગ 4500 મેગાવોટનો લોડ ડ્રોપ નોંધાયો હતો. આના કારણે સાત 400 kV ટ્રાન્સમિશન લાઈનો ટ્રિપ થઈ હતી અને ઉકાઈ, કાકરાપાર અને SLPP પાવર સ્ટેશનો બંધ થયા હતા. તીવ્ર વોલ્ટેજ ફેરફારના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
GUVNL દ્વારા તાત્કાલિક પુનઃસ્થાપન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં 90% વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને રાત સુધીમાં સિસ્ટમ સંપૂર્ણપણે સ્થિર થવાની શક્યતા છે. તારાપુર એટોમિક પ્લાન્ટ અને SLPP યુનિટ્સ ફરી કાર્યરત થઈ ગયા છે, જ્યારે ઉકાઈ થર્મલ યુનિટ્સ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થશે.
GUVNL ગુજરાતમાં અવિરત અને સ્થિર વીજ પુરવઠા માટે પ્રતિબદ્ધ છે અને આ ઘટનામાં સહકાર આપવા બદલ જનતાનો આભાર માન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના દાગીનાનું વેચાણ ધીમું પડ્યું, લોકો દ્વારા સ્ટડેડ દાગીનાની પસંદગી
June 17, 2025 01:03 PMદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech