ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ચાંદિપુરા રોગચાળાને લઇ ધોકડવા ગામના અને તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઇ ગુજ્જર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાભાઇ કિડેચા, ધોકડવા ઉપસરપંચ કાન્તીભાઇ માળવી, પૂર્વ સરપંચ હરીભાઇ બલદાણીયા ધોકડવા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મનુભાઇ કવાડ સહિતની ટીમ દ્વારા સ્વખર્ચે ધોકડવા ગામમાં દવાનો છંટકાવ કરાયો હતો. હાલ જે ચાંદિપુરા વાયરસ તેમજ ઝાડા ઉલ્ટી જેવા રોગોને ધોકડવા ગામના લોકોને સ્વસ્ રાખવાના હેતુી ધોકડવા ગામના આગેવાનો દ્વારા પાંચ દિવસ પહેલા ધોકડવા આરોગ્ય કેન્દ્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોકડવા ગામના આગેવાનો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ધોકડવા ગામના વેપારી મિત્રો તેમજ ગામ લોકોએ દુલાભાઇ ગુજ્જર તેમજ તમામ હોદ્દેવારોનો આભાર વ્યકત કર્યો હતો. દુલાભાઇ ગુજ્જર ધોકડવા ગામના પૂર્વ સરપંચ છે ત્યારે દુલાભાઇને સવાલ કરવામાં આવ્યો કે તમે અત્યારે ધોકડવા ગામના સરપંચ તો ની તો તમે દવા કેમ છંટાવો છો? દુલાભાઇ ગુજ્જરે જણાવ્યું હતું કે, ભલે હું આજે સરપંચ ની પરંતુ ધોકડવા ગામની જનતા અને વેપારી મિત્રો મારા માટે કાયમ મારી જનતા તરીકે જોઉં છું અને ધોકડવા ગામમાં સેવાના કામોમાં હું હર હંમેશ ધોકડવા ગામના દરેક નાગરિકોની સો છું અને ગમે તેવી પરિસ્િિતમાં મારા ધોકડવા ગામની જનતા સો છું. જે આ ધોકડવા ગામે મને દસ વર્ષ સેવાનો મોકો આપ્યો હતો, તેનો હું ધોકડવા ગામની જનતાનો આભારી છું અને આભાર વ્યકત કરું છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech