BREAKING NEWS

કસ્તુરબા સ્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિતે ખાસ પ્રાર્થના સભા યોજાઈ

  • February 03, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કસ્તુરબા સ્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિતે ખાસ પ્રાર્થના સભાનું આયોજન સંસ્થા ના પ્રમુખ કરશનભાઈ ડાંગરની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું.


​​​​​​​
સંસ્થાની ચિલ્ડ્રન હોમની વિદ્યાર્થીની અંજલી પરમાર અને માનદ મંત્રી સુચેતાબેનની દ્વારા ગાંધીજીને  શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. પ્રમુખ કરશનભાઈ ડાંગરએ ગાંધીજીની પ્રેરણાદાયી વાતો કરીને દિવસનું મહત્વ સમજાવ્યું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ.કલ્પનાબેન ખંઢેરીયાએ ગાંધીજીની વિશેષ વાત કહી હતી. પ્રાર્થના કાર્યક્રમમાં સંસ્થાના કા. વા સમિતિના  સભ્યો, વિભાગીય  વડા,  કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઓ હાજર રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application