આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજની વંડીએથી રાત્રે ૯ કલાકે વેરાવળ ગામના ખારવા યુવાનો દ્રારા ભગુડા ધામ (માં મોગલ)ના દર્શનની પદયાત્રાનું આયોજન કરેલ હતું આ યુવાનોને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડીના પટાંગણમાંથી વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા હસ્તે યાત્રાનો પ્રારભં કરાવેલ હતો વેરાવળ ખારવા સમાજના ૨૦ યુવાનોનું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા તમામ આગેવાનોના હસ્તે આ ૨૦ જેટલા યુવાનોને હારતોડા કરી અને તેમની પદયાત્રા સફર થાય તે આશિષથી શવાત કરવામાં આવી હતી આ પ્રસંગે ખારવા સમાજના ઉપપટેલ, બાબુભાઇ આગિયા, મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ મચ્છીમાર એસોસિએશન ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, હોડી એસોસિઅનના પ્રમુખ હીરાભાઈ વધાવી, તથા તમામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો સાથે રહીને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગર જીઆઇડીસી પ્લોટધારકો માટે એમ્નેસ્ટી સ્કીમની જાહેર કરતા મુખ્યમંત્રી
જામનગરમાં કોંગ્રેસની માર્ચ, રાહુલ ગાંધી સામેની ખોટી ફરિયાદ રદની માંગ
ધોરાજીમાં શરમજનક બનાવ: 6 વર્ષના બાળક સાથે ૧૩ વર્ષના તરૂણનું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
મુંબઈ અને કોલકાતાના લાખો ઘર ડૂબી જશે, 1.4 કરોડથી વધુ લોકોના ઘરો કાયમને દરિયામાં ગરકાવ થવાની ભીતિ
જામનગર પોલીસ દ્વારા લોકમેળામાં ડ્રોનથી રખાશે બાજ નજર
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech