BREAKING NEWS

વેરાવળ ખારવા સમાજના યુવકોની પદયાત્રાને આગેવાનો દ્રારા વિદાય અપાઈ

  • June 25, 2026 04:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજની વંડીએથી રાત્રે ૯ કલાકે વેરાવળ ગામના ખારવા યુવાનો દ્રારા ભગુડા ધામ (માં મોગલ)ના દર્શનની પદયાત્રાનું આયોજન કરેલ હતું આ યુવાનોને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડીના પટાંગણમાંથી વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા હસ્તે યાત્રાનો પ્રારભં કરાવેલ હતો વેરાવળ ખારવા સમાજના ૨૦ યુવાનોનું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા તમામ આગેવાનોના  હસ્તે  આ ૨૦ જેટલા યુવાનોને હારતોડા કરી અને તેમની પદયાત્રા સફર થાય તે આશિષથી શવાત કરવામાં આવી હતી આ પ્રસંગે ખારવા સમાજના ઉપપટેલ, બાબુભાઇ આગિયા, મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ મચ્છીમાર એસોસિએશન ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, હોડી એસોસિઅનના પ્રમુખ હીરાભાઈ વધાવી, તથા તમામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો સાથે રહીને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application