રાજકોટમાં સિટી બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી છે. અવારનવાર સિટી બસને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ત્યારે આજે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે 7 લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાંથી 3 લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા છે અને ધમાલ મચાવી દીધી છે. ઘટનાને લઈ પોલીસ પણ દોડી ગઈ છે.
લોકોએ બસના કાર ફોડી નાખ્યા
અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech