આ અંગે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આજે તા.૨૧મી એપ્રિલને સોમવારના રોજ પોરબંદરથી ઉપડનારી ગાડી નં. ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૨ કલાક રીશેડ્યુલ કરવામાં આવશે એટલે કે આ ગાડી પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતા ૨ કલાક મોડી ઉપડશે.
તા. ૨૨મી એપ્રિલનેમંગળવારના રોજ પોરબંદરથી ઉપડનારી ગાડી નંબર ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨ કલાક ૩૦ મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે એટલે કે આ ગાડી પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતાં ૨ કલાક ૩૦ મિનિટ મોડી ઉપડશે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર, રવીશ કુમારે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech