હળવદ શહેરના વોર્ડ-૫ આવેલા શરણેશ્વર સોસાયટીમાં છેલ્લ ા કેટલાક સમયી અનિયમિત પાણી આવે છે અને દુર્ગંધયુક્ત પાણી આવતા રહીશોમાં રોશની લાગણી ફેલાઇ જવા પામી હતી, આ વિસ્તારના રહીશોએ એકઠા ઈને રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને જો આગામી દિવસમાં તેમની સમસ્યાનો્ ઉકેલ નહીં આવે તો હળવદ નગરપાલિકા ખાતે માટલા ફોડ કાર્યક્રમની ચિમકી ઉચ્ચારી હતી.પાણીના ટાંકા હોવા છતાં ઘરે નળ કનેકશન હોવા છતાં પાણી પીવાના ફકત શોભાના ગાંઠિયા સમાન બની જાય છ્ે સોસાયટી ની મહિલાઓ સવાર સાંજ મો બેડા ઉપાડી ને દુર દૂર સુધી પાણી ભરવા જાવ પડે છ્ે,ઉનાળામાં મહિલાઓ કાળઝાળ ગરમી પડતી હોવા છતાં તડકામાં પાણી ભરવા જવું મુશ્કેલછે ગરમીમાં લુ લાગતી હોવાી મહિલાઓ બિમાર પડે છે સવાર પડતાં મહિલા બાળકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, નગરપાલિકા માં અનેકવાર રજુઆત કરવા છતાં બહેરા કાને પાણીની વેદના કોઈ સંભળાતું ની, અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ સમસ્યાનો ઉકેલ લાવ્યો ની,આગમી દીવસોમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલન નગરપાલિકા કચેરી ખાતે માટલા ફોડ કાર્યક્રમ ની ચિમકી ઉચ્ચારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદીજી, મને એક સુસાઈડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ: કર્ણાટકના મંત્રી
May 03, 2025 04:20 PM17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech