જામનગર શહેરમાં કાર્યરત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વી.વાય.ઓ.)ના સ્થાનિક એકમના પ્રમુખપદે રહેલા શ્રી જીતુભાઈ લાલે નવા વ્યકિતઓને સ્થાન મળી શકે તે માટે સ્વેચ્છીક નિવૃતી લીધી છે.
આ પહેલા તેઓએ જામનગર લોહાણા મહાજન તેમજ જામનગરની અગ્રણી વ્યાપારી સંસ્થા ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના પ્રમુખપદેથી તથા જામનગર જલારામ જયંતિ મહોત્સવ સમિતિના પદેથી સ્વેચ્છીક રીતે ત્યાગ કરી ચુકયા છે હવે વી.વાય.ઓ.જામનગર શહેરના પ્રમુખ તરીકે રાજીનામું આપીને ચોથી સંસ્થાને નવા સૂકાનીઓ મળી શકે તે માટે સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech