BREAKING NEWS

પેન્શનમાં વધારો કરવાની માંગ સાથે જામનગર યુનિયનના હોદેદારો દિલ્હી જવા રવાના

  • August 05, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેન્શનમાં વધારો કરવાની માંગ સાથે જામનગર યુનિયનના હોદેદારો દિલ્હી જવા રવાના

પેન્શનમાં વધારો કરવાની માગણી સાથે જામનગર યુનીયનના હોદેદારો દિલ્હી જવા રવાના થયા જંતર-મંતર ખાતે પેન્શનમાં વધારો કરવાની માગણીની અંતિમ રજુઆત માટે.જામનગરથી મજૂર મહાજન સંઘના જનરલ સેક્રેટરી પંકજ જોષીના સથવારે એસ ટીના નરશીભાઈ દાઉદીયા નરેન્દ્રભાઈ સિક્કાના વિજયસિંહ જાડેજા અમદાવાદ ટોરેન્ટોના સતિષભાઈ શુક્લ એસટી ભાવનગરના ભરતસિંહ પરમાર રમેશભાઈ દિહોર પહોચીગયા. હજારોની સંખ્યામાં નિવૃત કર્મચારીઓ કે જેઓ પોતાના ભવિષ્ય  ચિંતા પરિવારનું ભરણ પોષણ સ્વાસ્થ્ય માટેની શું ભારત સરકાર ગંભીરતા લાવશે.એક ગંભીર પ્રશ્ન. સૌની મીટ. રિપોર્ટિંગ પીજીવીસીએલ દિપક ત્રિવેદીની યાદી જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application