કેન્દ્ર સરકાર, રાજય સરકાર આયોજીત ટીબી નાબુદી અભીયાન અંતર્ગત ૧૦૦ દિવસની ટીબી નિર્મુલન ઝુંબેશ અંગે જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ પ્રેરીત આયુર્વેદ ઔષધાલય વરવાળા તરફથી જનજાગૃતી અર્થે ટીબી રોગ અંગેની પ્રિવેન્શન તથા અવેરનેશ સંદર્ભે પત્રિકા સંકલન સ્વરૂપે વૈધ ડી.પી. મહેતાએ તૈયાર કરેલ છે. ટીબીના શંકાસ્પદ દર્દીઓનું તુરત નિદાન સારવાર થાય તથા ટીબીથી મૃત્યુનુ પ્રમાણ ઘટે અને ઉપરોકત ઝુંબેશને વેગવાન બનાવવાના હેતુથી પત્રિકાનું જાહેર વિતરણ કરવામાં આવી રહયુ છે જેમા ટીબી નાબુદી અભીયાન, શિયાળામાં તંદુરસ્ત નિરોગી રહેવાના ઉપાયો અને ડાયાબીટીશથી ચેતજોની તેમ ૩ પત્રિકાનું વરવાળા ટીબી સેનેટોરીયમ સંચાલીત શંકરાચાર્ય જનરલ હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહયું છે.
અઠવાડીયમાં પાંચ દિવસ આયુર્વેદીક ઔષધાલાયમાં સોમવારથી શુક્રવાર સવારે ૯ થી ૧૨, બપોરે ૪ થી ૭ વાગ્યા સુધી ટીબી સેનોટોરીયામ બિલ્ડીંગ વરવાળા ખાતે ટીબી નાબુદી અભિયાન કરવામાં આવશે. તેમજ શનિ તથા રવિવારે ઔષધાલય બંધ રહેશે. તેમ ટબી સેનોટેરીયલના સંકલનકર્તા વૈધ ડી.પી. મહેતાની યાદીમાં જણાવ્યું છે વધુ માહિતી માટે મો. ૯૩૨૭૪ ૫૫૩૨૭નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર:૩.૩૬ લાખ સોલાર પેનલ પ્રસ્થાપિત થઈ
May 16, 2025 04:45 PMહળવદ માં આવકના, જાતિના, સહિતના દાખલા માટે વહેલી સવારથી જ લાંબી કતારો..
May 16, 2025 04:44 PMઓડદરની ગૌશાળા અને તેની આજુબાજુના વિસ્તારમાં ચકલી માટેના ઘરનું થયું સ્થાપન
May 16, 2025 04:44 PMપોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે સમર યોગ કેમ્પનો થયો શુભારંભ
May 16, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech