જુનાગઢના મુક્તિ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદ, ધારાસભ્ય અને પ્રભારી મુકેશભાઇ દાસાણી ઉપસ્થિત રહ્યા હતાં, જુનાગઢના મુકિત દિવસની રંગેચંગે ગત ૮ અને ૯ નવેમ્બરના રોજ યોજાઇ હતી જેમાં જામનગરના ભાજપ અગ્રણી અને જુનાગઢના પ્રભારી મુકેશભાઇ દાસાણી દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુનાગઢ શહેરના વિકાસ અંગે વ્યાપક ચર્ચા-વિચારણા અને પરામર્શ કર્યો હતો.જામનગર શહેરમાં સંગઠ્ઠનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવ્યા બાદ મુકેશભાઇ દાસાણીને જુનાગઢના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, એ પછી એમણે નવાબોના આ શહેરમાં અનેક ચૂંટણીઓમાં ભાજપ ભાજપ માટે મહત્વની કામગીરી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'પનોતી'ની અફવાઓ સામે ફેન્સના ટોટકા, લીંબુ-મરચાં અને આરતીથી અમદાવાદના સ્ટેડિયમની ઉતારી નજર!
March 08, 2026 12:29 PMઈરાનના 30 ટેન્ક અને ઓઇલ ડેપો પર હુમલો, ઇઝરાયેલ-યુએસના એટેકથી 20 ઈરાની નાગરિકોના મોત
March 08, 2026 11:54 AMઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બોટાદ જિલ્લાની અનોખી પહેલ, આજે જન્મ લેનારી દીકરીઓના વધામણા કરાશે
March 08, 2026 11:44 AMમેદાનમાં ઉતરતા પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ હનુમાનજીના શરણે, જીત માટે કરી પ્રાર્થના
March 08, 2026 11:34 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
