ખંભાળિયાના પાદરમાં બિરાજતા પુરાણ પ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે માખણના સુશોભન સાથેના દર્શન યોજવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક જ નિજમંદિરમાં ત્રણ શિવલિંગ સાથે અહીંના રામનાથ મહાદેવના દર્શન તેમજ પૂજન-અર્ચનનું અલભ્ય મહાત્મય છે, ત્યારે ગઈકાલે સોમવારે શ્રાવણ માસના પ્રથમ દિને નિજ મંદિરમાં માખણના સુશોભન સાથેના દર્શન યોજવામાં આવ્યા હતા. તેનો લાભ મોટી સંખ્યામાં શિવભક્તોએ લઈ, અને ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMખંભાળિયાના હર્ષદપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
May 20, 2025 11:00 AMશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech