સમસ્ત બદિયાણી પરીવાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાપુર તાલુકાના જામ દેવળીયા મુકામે આવેલ સુરાપુરાશ્રી રાઘવજી દાદાના મંદિરે આગામી તા.૧૧/૧૦/ર૦ર૪ ને શુક્રવારે હવનાષ્ટમી નિમીતે યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૧ર/૧૦/ર૦ર૪ના શનીવારે ભગવતી શ્રી રાંદલ માતાજીના તથા સીકોતર માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું શુભ મુહૅત રાખેલ છે. જેનું બપોરે ૪–૩૦ કલાકે બીડુ હોમાસે.
આ બંન્ને દિવસ દરમ્યાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સમસ્ત બદિયાણી પરીવારના કુટુંબીજનોએ હાજર રહી આ પારિવારિક કાયૅમાં સહભાગી બને તેવી દેવળીયા દેવસ્થાન સમીતીના પ્રમુખ બાબુલાલ ભીમજીભાઈ બદિયાણી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMદૂધ-ખાદ્ય તેલના ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું, સસ્તા દાળ અને શાકભાજીએ રાહત આપી
May 23, 2025 12:34 PMજામનગરમાં આઇપીએલનો સટ્ટો રમનાર સપડાયો
May 23, 2025 12:33 PMજોગવડ સીમમાં ગળાફાંસો ખાઇને યુવાને જીવાદોરી ટુંકાવી
May 23, 2025 12:31 PMભાદરા નજીક ટેન્કરની ટકકરમાં ચાલકનું મૃત્યુ
May 23, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech