વેરાવળ મુસ્લિમ સેવા સમાજ તરફ ી એક ડેલીગેટ્સ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે લેખિત રજૂઆત કરેલ કે જ્યાં ગુજરાત સરકાર ના સચિવ અવંતિકા સિંહ સો રૂબરૂ મુલાકાત કરી તેમને જણાવેલ હતું કે વેરાવળ નાં વોર્ડ નં.૫ અને ૬ માં વરસાદી પાણી ભરાતા જે વર્ષોી જાન માલ નું નુકશાન ાય છે તેનું નિરાકરણ ફોરટ્રેક રોડ પરી આવતું ઉપરવાસનું પાણી છે જેને રોકવા માટે કેનાલ ની જરૂર છે તો વહેલી તકે કેનાલ બનાવવા માં આવે અને આ વર્ષે જે પાણીમાં અકસ્માતે ડૂબી જવાી બે યુવાનોના કરુણ મોત યા તેમને મુખ્યમંત્રી રાહત ફન્ડ માંી સહાય આપવામાં આવે અને વહેલી તકે આ તકલીફનું નિરાકરણ કરવામાં આવે ત્યારે તેમણે ખાત્રી આપેલ છે કે વહેલી તકે ગુજરાત શહેરી વિકાસ નાં અધિકારીઓ આ બાબતે રૂબરૂ મુલાકાત કરી કેનાલ બનાવવા સક્રિય બનશે
ગુજરાત વિધાનસભાનાં વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા સો પણ સચિવાલય માં રૂબરૂ મુલાકાત કરી તેમને સંપૂર્ણ માહિતી આપી ત્યારે તેમણે આ બાબતે વિધાનસભામાં ગુજરાત સરકાર સુધી પહોંચાડશે અને વહેલી તકે આ સમસ્યાના નિવારણ માટે જે તે સરકારી વિભાગમાં તેની જાણ કરાશે અને વહેલી તકે લોક કલ્યાણ માટે તેનું નિરાકરણ કરવાની કામગીરી હા ધરાશે.ગુજરાત વિધાનસભા નાં ઉપદન્ડક અને સક્રિય વિધાયક ઇમરાન ભાઈ ખેડાવાલા સો ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી ત્યારે તેમણે આ બાબત નું ખૂબ દુ:ખ વ્યક્ત કર્યું અને એ વાતની બાહેંધરી આપેલ છે કે જરૂરી વિભાગ માં આ બાબતોનું યોગ્ય નિરાકરણ લાવવા અગ્રેસર રહીશ અને મુખ્યમંત્રીને આ બાબતની જાણ કરી વહેલી તકે આ પાણીની કેનાલ બનાવી લોકોને રાહત અપાવવા અગ્રેસર રહીશ આ તકે ગુજરાત વિધાનસભાના સીનીયર પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ,વેરાવળ મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અને પટની જમાત નાં પટેલ અફઝલ પંજા,કોંગ્રેસના સિનિયર આગેવાન નુસરત પંજા,પટની જમાત નાં અધ્યક્ષ હાજી રફિકભાઈ બાબા,ખારા કૂવા ફિશ એસોસિયેશન પ્રમુખ રફિકભાઇ મોલાના,વેરાવળ નગપાલિકા વિપક્ષ નેતા ગુલામ ખાન હાજર રહેલ હતા.વેરાવળ મુસ્લિમ સેવા સમાજ તરફ ી એક ડેલીગેટ્સ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે લેખિત રજૂઆત કરેલ કે જ્યાં ગુજરાત સરકાર ના સચિવ અવંતિકા સિંહ સો રૂબરૂ મુલાકાત કરી તેમને જણાવેલ હતું કે વેરાવળ નાં વોર્ડ નં.૫ અને ૬ માં વરસાદી પાણી ભરાતા જે વર્ષોી જાન માલ નું નુકશાન ાય છે તેનું નિરાકરણ ફોરટ્રેક રોડ પરી આવતું ઉપરવાસનું પાણી છે જેને રોકવા માટે કેનાલ ની જરૂર છે તો વહેલી તકે કેનાલ બનાવવા માં આવે અને આ વર્ષે જે પાણીમાં અકસ્માતે ડૂબી જવાી બે યુવાનોના કરુણ મોત યા તેમને મુખ્યમંત્રી રાહત ફન્ડ માંી સહાય આપવામાં આવે અને વહેલી તકે આ તકલીફનું નિરાકરણ કરવામાં આવે ત્યારે તેમણે ખાત્રી આપેલ છે કે વહેલી તકે ગુજરાત શહેરી વિકાસ નાં અધિકારીઓ આ બાબતે રૂબરૂ મુલાકાત કરી કેનાલ બનાવવા સક્રિય બનશે
ગુજરાત વિધાનસભાનાં વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા સો પણ સચિવાલય માં રૂબરૂ મુલાકાત કરી તેમને સંપૂર્ણ માહિતી આપી ત્યારે તેમણે આ બાબતે વિધાનસભામાં ગુજરાત સરકાર સુધી પહોંચાડશે અને વહેલી તકે આ સમસ્યાના નિવારણ માટે જે તે સરકારી વિભાગમાં તેની જાણ કરાશે અને વહેલી તકે લોક કલ્યાણ માટે તેનું નિરાકરણ કરવાની કામગીરી હા ધરાશે.
ગુજરાત વિધાનસભા નાં ઉપદન્ડક અને સક્રિય વિધાયક ઇમરાન ભાઈ ખેડાવાલા સો ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી ત્યારે તેમણે આ બાબત નું ખૂબ દુ:ખ વ્યક્ત કર્યું અને એ વાતની બાહેંધરી આપેલ છે કે જરૂરી વિભાગ માં આ બાબતોનું યોગ્ય નિરાકરણ લાવવા અગ્રેસર રહીશ અને મુખ્યમંત્રીને આ બાબતની જાણ કરી વહેલી તકે આ પાણીની કેનાલ બનાવી લોકોને રાહત અપાવવા અગ્રેસર રહીશ આ તકે ગુજરાત વિધાનસભાના સીનીયર પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ,વેરાવળ મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અને પટની જમાત નાં પટેલ અફઝલ પંજા,કોંગ્રેસના સિનિયર આગેવાન નુસરત પંજા,પટની જમાત નાં અધ્યક્ષ હાજી રફિકભાઈ બાબા,ખારા કૂવા ફિશ એસોસિયેશન પ્રમુખ રફિકભાઇ મોલાના,વેરાવળ નગપાલિકા વિપક્ષ નેતા ગુલામ ખાન હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech