દારુ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. ઈડીએ વારંવાર સમન્સની અવગણના કરવા બદલ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. તપાસ એજન્સીએ દિલ્હી કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરીને અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની માંગ કરી છે.
અધિકારીઓએ બુધવારે આ અંગેની માહિતી આપી હતી. કહેવામાં આવ્યું કે ઈડીએ સમન્સની અવગણના કરવા બદલ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ EDની ફરિયાદ પર ગુરુવારે કોર્ટમાં સુનાવણી થશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. ઈડીએ વારંવાર સમન્સની અવગણના કરવા બદલ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. તપાસ એજન્સીએ દિલ્હી કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરીને અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech