BREAKING NEWS

જામનગરના ભાજપ અગ્રણી જુનાગઢના પ્રભારી મંત્રીએ મુખ્યમંત્રી સાથે કરી ગુફતગુ

  • November 12, 2025 01:59 PM 


જુનાગઢના મુક્તિ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદ, ધારાસભ્ય અને પ્રભારી મુકેશભાઇ દાસાણી  ઉપસ્થિત રહ્યા હતાં, જુનાગઢના મુકિત દિવસની રંગેચંગે ગત ૮ અને ૯ નવેમ્બરના રોજ યોજાઇ હતી જેમાં જામનગરના ભાજપ અગ્રણી અને જુનાગઢના પ્રભારી મુકેશભાઇ દાસાણી દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુનાગઢ શહેરના વિકાસ અંગે વ્યાપક ચર્ચા-વિચારણા અને પરામર્શ કર્યો હતો. 


જામનગર શહેરમાં સંગઠ્ઠનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવ્યા બાદ મુકેશભાઇ દાસાણીને જુનાગઢના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, એ પછી એમણે નવાબોના આ શહેરમાં અનેક ચૂંટણીઓમાં ભાજપ ભાજપ માટે મહત્વની કામગીરી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application