આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
પાટણ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહીબીશન ના ગુન્હામા પકડાયેલ પ્રોહી મુદ્દામાલ સમયસર નાશ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સુચના કરેલ હોય જે અન્વયે, ગીર સોમનાથ જિલ્લ ા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.બી. પીઠીયાએ કોર્ટમાંથી પ્રોહીબીશનના ગુનાના મુદામાલ નાશ કરવા અંગેની મંજુરી મેળવી તા.૭ના રોજ વેરાવળ ડીવિઝનના ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ તથા પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેકટર વી.બી. પિઠીયા દ્રારા વેરાવળ પ્રાંત અધિકારી તથા નશાબંધી વિભાગ ગીર સોમનાથના પોલીસ સબ ઇન્સ્પેકટરની હાજરીમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાથી પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ અલગ નાની મોટી બોટલો નગં કુલ ૧૮૭૮ કુલ કિ.રૂા. ૧૧,૭૬,૫૭૦નો દારૂનો નાશ કરવાની કામગીરી કોર્ટના આદેશ તથા સંબંધિત કાયદા અને નિયમો મુજબ અધિકૃત સમિતિની હાજરીમાં ડાભોર ગામના ઓવરબ્રિજ નીચે હાથ ધરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસને ACB કોર્ટનો ઝટકોઃ 3.56 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં જામીન અરજી ફગાવી
રાજકોટમાં વ્હાઇટ એલઇડી લાઈટ સામે RTOની લાલ આંખ: 529 વાહનચાલકોને 5.29 લાખનો દંડ
વિવાદાસ્પદ રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહની અંતે બદલીઃ સાંસદોની રજૂઆત ફળી
રામ મંદિર ટ્રસ્ટને મળ્યા નવા 3 ટ્રસ્ટીઓ, મદન મોહન પાંડેય, મહેશ ભાગચંદકા અને નિર્મલા યાદવને જવાબદારી સોંપાઈ
Breaking: રાજકોટના લોકમેળાના ઉદ્ધાટનમાં જીતુ વાઘાણી નહીં આવે, કેબનિટની બેઠકને કારણે ઉપસ્થિત નહીં રહી શકે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech