આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
લોકોની ફરિયાદના નિવારણ માટે યોજાતા જિલ્લ ા સ્વાગત અને તાલુકા સ્વાગત કાર્યક્રમના આયોજનોના નક્કી કરાયેલા દિવસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લ ા સ્વાગત મહિનાના ચોથા બુધવારે અને તાલુકા સ્વાગત કાર્યક્રમ મહિનાના ચોથા મંગળવારે યોજાશે.નાગરિકોની ફરિયાદ નિવારણ માટે યોજાતા સ્વાગત કાર્યક્રમના સમયપત્રકમાં ફેરફાર કરવામાંઆવ્યો છે.જીલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયા અનુસાર, રાયસ્તરેથી આવેલી સુચના મુજબ ચાલુ માસનો જિલ્લ ા સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૨ જુલાઈ ને બુધવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. જયારે તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ જુલાઈને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દર માસના ચોથા ગુવારે રાય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જિલ્લા કક્ષાએ નાગરિકોની રજુઆતોનું અસરકારક નિવારણ આવી શકે તે માટે હવેથી જિલ્લ ા સ્વાગત કાર્યક્રમ મહિનાના ચોથા ગુવારના બદલે બુધવારે તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમ મંગળવારે યોજાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ઉત્તરાખંડમાં આફત: યમુનોત્રી હાઇવે પર ભયાનક ભૂસ્ખલન, 100 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા બાદ SDRFના જવાનોએ કર્યું રેસ્ક્યુ
સ્વિગી ઇન્સ્ટામાર્ટની મુશ્કેલીઓ વધી: વાસી ઈંડા, એક્સપાયર્ડ પ્રોટીન પાવડર અને ખરાબ બેબી ફૂડ વેચવા બદલ FSSAI એ ફટકારી 9 નોટિસ
PoKમાં પાકિસ્તાની સેનાનો આતંક: રાવલકોટમાં પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 2 ના મોત અને 50થી વધુ ઘાયલ થતાં હોબાળો
વિયેતનામના ફૂ ક્વોક આઇલેન્ડ પર આ કારણે ઉમટે છે ભારતીય પ્રવાસીઓ...જાણો વિઝા ફ્રી હોવાના નિયમો
જામનગરમાં રાષ્ટ્રીય લોક અદાલત: ૯,૭૦૦ કેસ રજૂ કરાયા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech