બાદમાં એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમા અને સંજયભાઈ ખાખરીયા સહિતની ટીમે અહીં પહોંચી અહીં વાસણ વેચનાર ફેરિયા અને નાળિયેરના વેપારી તરીકે વેશપલટો કરી આરોપી ગોવિંદ કાલુરામ ખાનને ઝડપી લીધો હતો. બાદમાં દુભાષિયાની મદદથી તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ રાજકોટના માલવીયાનગર પોલીસને સોંપી દીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, હત્યાનો ભોગ બનનાર ભીમસિંહ પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતો હતો તેની પુત્રીઓ મામાના ઘરે ગોકુલધામમાં ગઈ હતી. ત્યારે ત્યાં રહેતા આરોપીએ તેની છેડતી કરતા ભીમસિંગે ઠપકો આપ્યો હતો. જેથી આરોપીએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. બાદમાં તે સીધો નેપાળ ભાગી ગયો હતો અને છેલ્લા થોડા સમયથી ઉતરાખંડ અને ત્યારબાદ અહીં તામિલનાડુ આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ
June 17, 2025 11:32 AMગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech