પોરબંદર ી અડવાણા ઈને જામનગર તરફ જતો રસ્તો વહેલી તકે પહોળો કરવો જરી બન્યો છે. કારણ કે આ રસ્તે અવારનવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. તેને નેશનલ હાઈવે બનાવવાની વાત ઘણા લાંબા સમયી ઈ રહી છે પરંતુ નક્કર રીતે કામગીરી આગળ વધી હોય તેવું જણાઈ રહ્યું ની. તેના સાંકડા પુલ ઉપરી સામસામા બે વાહન પસાર ઈ શકે તેવી પરિસ્િિત પણ શક્ય ની. તાજેતરમાં જ દેગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં ટુરિસ્ટવાનને ખૂબ મોટું નુકસાન યું હતું. આ રસ્તા પર અનેક એકસીડન્ટમાં નવલોહિયા યુવાનોએ જીવ ગુમાવ્યા છે તેી વહેલી તકે રસ્તાને પહોળો અને ફોર ટ્રેક બનાવવાની કામગીરી હા ધરવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશી દાના ગુન્હામાં સાત વર્ષથી વોન્ટેડ શખ્સ કોલીખડાથી ઝડપાયો
June 17, 2025 02:14 PMકુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ પરથી નશાખોર કારચાલક છરી સાથે ઝડપાયો
June 17, 2025 02:13 PMમૃતકોના ડી.એન.એ. પ્રોફાઇલિંગની કામગીરી ઝડપી બની
June 17, 2025 02:12 PMછાત્રાલય એ દીકરીઓના જીવન ઘડતરની ઉત્તમ શાળા છે
June 17, 2025 02:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech