પોરબંદર શહેરમાં જાહેરમાં ઘાસચારો વહેચવાની અને નાખવાની મનાઇ છે છતાં ઘણા લોકો આવુ કરી રહ્યા છે અને ઘાસચારાનું વેચાણ પણ અનેક જગ્યાએ થઇ રહ્યુ છે ત્યારે મનપાના તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ૧૫૦ મણ ઘાસચારો જપ્ત કર્યો હતો.
પોરબંદર નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ અને નાયબ કમિશ્નર મનન ચતુર્વેદીની સુચનાથી સેનીટેશન વિભાગ દ્વારા સેનીટેશન ઇન્સ્પેકટર ઓફિ.સર જગદીશભઇ ઢાંકીના માર્ગદર્શન હેઠળ શહરેના એસ.એસ.સી. રોડ પરથી પોલીસ પ્રોટેકશન સાથે અંદાજે ૧૫૦ મણ ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો.આ ઘાસચારો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંકટ સમયે મહુવા ગ્રામ્ય પોલીસના હામાભાઈએ "હામદાખવી
June 17, 2025 02:34 PMપત્ની ત્યાગના કિસ્સામાં 7 હજાર વચગાળાનું ભરણપોષણ ચૂકવવા પતિને કોર્ટનો હુકમ
June 17, 2025 02:30 PMરાણાવાવ પોલીસે બરડા ડુંગરમાં દાની ભઠ્ઠીનો કર્યો નાશ
June 17, 2025 02:19 PMવિસાવાડાના બસસ્ટેશન પાસે બે વર્ષ પહેલા વિદેશી દાનુ ટેન્કર મંગાવનાર શખ્શ ઝડપાયો
June 17, 2025 02:18 PM૧૧,૮૬૮ બોટલ દા સહિત ૬૬ લાખનો મુદ્ામાલ ઝડપાયો
June 17, 2025 02:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech