હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે શરદ પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાની રાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ રાત્રે ચંદ્ર સંપૂર્ણ રીતે ચમકે છે, એટલે કે ચંદ્ર 16 ચરણથી ભરેલો હોય છે. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
શરદ પૂર્ણિમા તિથિ
પંચાંગ અનુસાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર બુધવારે રાત્રે 08:41 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે ગુરુવાર, 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે સમાપ્ત થશે. ત્યારે શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે 05:04 કલાકે ચંદ્રોદય થશે.
શરદ પૂર્ણિમા પૂજા મુહૂર્ત
શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 5.05 કલાકે ચંદ્રોદય થશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં ખુલ્લા આકાશ નીચે દૂધ પૌવારાખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌવા રાખવાનો સમય રાત્રે 08.40 વાગ્યાનો છે. આ સમયથી શરદ પૂર્ણિમાના ચંદ્રમા 16 કલાઓથી સજ્જ થઈને સમગ્ર વિશ્વમાં પોતાના કિરણો ફેલાવશે. પૂજા પછી દૂધ પૌવાને ખુલ્લા આકાશમાં રાખી શકાય છે.
શરદ પૂર્ણિમા પૂજાવિધિ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech