જુના પીપળીયા તાલુકા શાળા નાં વિધાર્થી એ નાગનાથ મહાદેવ મંદિર એ શીશ ઝુકાવ્યું મહાદેવ નાં આશીર્વાદ લીધા
જુના પીપળીયા તાલુકા શાળા નાં વિધાર્થી એ નાગનાથ મહાદેવ મંદિર એ શીશ ઝુકાવ્યું મહાદેવ નાં આશીર્વાદ લીધા
August 26, 2026 09:43 AM
આટકોટ જુનાપીપળીયા તા.શાળામાં બેગલેસ ડે અંતર્ગત ભાદર નદી કિનારે નાગનાથ મહાદેવ મંદિરે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બાળકોએ મંદિરમાં આરતી-ધુન,કિર્તન કરી પરિસરમાં વિવિધ રમતો રમવાની,વૃક્ષો પર ચડવાની,નદીમાં ન્હાવાની અને પગપાળા પ્રવાસની મજા માણી હતી.મહાદેવ ને શીશ ઝુકાવ્યું અને વિધાર્થી એ આશીર્વાદ લીધા હતા