જામજોધપુર ગૌશાળા મુકામે સાતમ આઠમના યોજાયેલ ભવ્ય લોકમેળાનું ઉદ્ધાટન કીર્તન મંડળના સભ્યો ના હસ્તે ગૌશાળા પ્રમુખ કાન્તીભાઈ રામોલીયા પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર પાંજરાપોળ સેવાસદન ના પ્રમુખ સી.એમ. વાછાણી વગેરે ને ઉપસ્થિતી માં કરાયેલ હતું