પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરના સડોદરના ગામના વતની અને હાલ સુરત રહેતા અમૃતભાઈ મુળજીભાઈ પંડિત (ઉ.વ.52) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે ચિલોડા ગામે શેરીમાં ખાટલો ઢાળીને બેઠા હતા ત્યારે બે ખુંટીયાઓ સામસામે આવી જતા સિંગડાં યુધ્ધ ચાલી રહ્યું હતું દરમિયાન બંને ખુંટીયાઓ દોડતા આવી ખાટલા પર ચડી જતા બેઠેલા પ્રૌઢને કચડતા ઈજાઓ થવાથી પ્રથમ જામજોધપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શેઠ વડાળા પોલીસને જાણ કરી નોંધ કરી હતી. પ્રૌઢ કર્મકાંડનું કામ કરે છે અને સુરતથી સડોદર વતનમાં આવ્યા હતા અને ત્યાંથી ચિલોડા ગામે સ્વજનના લગ્ન હોય ત્યાં ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચરના ગોદામમાં આગ
June 17, 2025 11:50 AMહાઉસફુલ 5'ની સફળતા વચ્ચે અક્ષય પરિવાર સાથે વેકેશન એન્જોય કરવા રવાના
June 17, 2025 11:49 AMજીઆઇડીસીમાંથી રૂ.૧.૩૫ કરોડના વેરાની વસુલાત કરતું કોર્પોરેશન
June 17, 2025 11:40 AMપેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ
June 17, 2025 11:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech