સ્વ કાંતિભાઈ ભટ્ટ ના સુપુત્ર, સ્વ અનિલભાઈ, સ્વ.ગૌતમભાઈ, એડવોકેટ ગીરીશભાઈ ભટ્ટના ભાઈ શ્રી મધુભાઈ કાંતિભાઈ ભટ્ટ નું આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે, તેમની અંતિમયાત્રા આજરોજ તારીખ ૩/૨/૨૦૨૩ શનિવારના રોજ રાત્રે 11:00 વાગે તેમના નિવાસસ્થાન અલકા સોસાયટી, શેરી નંબર 7 માલવયા પોલીસ ચોકી પાસે રાજકોટ ખાતેથી નીકળશે અને મવડી પ્લોટ સ્મશાને જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech