ગુજરાત સરકારે રાજ્યના 16 IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર, પાટણ અને મહિસાગરના કલેક્ટર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગરના કલેક્ટર તરીકે મનીષ કુમારની નિમણૂક જ્યારે મનીષ ગુરવાનીને રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરી છે. બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના નવા હોદ્દા પર કાર્યભાર સંભાળવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડમાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચારવાના કેસમાં આરોપીને દસ વર્ષની સજાનો હુકમ
May 02, 2025 10:54 AMતમે અમેરિકા સાથે વેપાર કરી શકશો નહીં ટ્રમ્પની ઈરાની તેલ ખરીદતા દેશોને ધમકી
May 02, 2025 10:53 AMકાળીયા ઠાકરને રંગબેરંગી પુષ્પોથી શણગાર: આંબા મનોરથ યોજાયો
May 02, 2025 10:52 AMવાડીનાર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન દ્વારા બેડમિન્ટન ચેમ્પિયનશિપ
May 02, 2025 10:44 AMસ્કાયપેની જગ્યા હવે 5મીથી ટીમ્સ લેશે
May 02, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech