BREAKING NEWS

આટકોટની ખારી નદીમાં નવા નીર આવતા ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ

  • September 16, 2026 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ ની ખારી નદી માં નવા નીર આવતા ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી 40 દીવસ વીરામ બાદ મેધરાજા એ જોરદાર એન્ટ્રી કરી હતી જેને લઇ આટકોટ ની ખારી નદી માં ફરી એક વાર છલકાઈ ગઈ હતી જેને લઇ ખેડુતો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી  ખળખળતા ઝરણું ફરી વહેતાં થયાં હતાં ધણા દીવસો પછી મેધરાજા એ એન્ટ્રી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application