BREAKING NEWS

આટકોટ રામજી મંદિર ખાતે શ્રાવણ માસ નિમિતે મહીલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરાયું

  • August 27, 2026 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના આટકોટ મોટા રામજી મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ ધુન ભજન સત્સંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મહીલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે મંદીર નાં પુજારી સંતરામ બાપુ દ્વારા સહિત નાં સંયમ સેવકો દ્વારા જન્માષ્ટમી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સૂર્યમુખી મહીલા મંડળ દ્વારા ધુન ભજન કિર્તન નું આયોજન કરેલ હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધુન કિર્તન ની રમઝટ બોલાવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application