પોરબંદરના કમલાબાગમાં વર્ષો પહેલા સામાજિક સંસ્થાએ બાળમનોરંજનના સાધન તરીકે રોકેટ આકારની લસરપટ્ટી બનાવી આપી હતી.પરંતુ કાળક્રમે તે અત્યંત જર્જરિત બની ગઇ છે અને હવે તો એ લસરપટ્ટીના પાછળના ભાગે પોપડા ખરી ગયા છે લોખંડના સળીયા બહાર ડોકાઇ રહ્યા છે તથા મોટી તીરાડો પડી ગઇ છે. આ જર્જરિત લસરપટટ્ટી કોઇ ઉપર પડે અને જાનહાની થાય તે પહેલા મહાનગરપાલિકાનું તંત્ર તેને તોડી પાડે તે જરી બન્યુ છે અને ચોમાસુ નજીક છે અને તેમાં તે વધુ જર્જરિત બની જાય તેવુ જણાઇ રહ્યુ છે. તેથી લક્ષ્મણભાઇ દાસા દ્વારા આ મુદ્ે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીઆઇડીસીમાંથી રૂ.૧.૩૫ કરોડના વેરાની વસુલાત કરતું કોર્પોરેશન
June 17, 2025 11:40 AMપેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ
June 17, 2025 11:32 AMગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech