કુંભારવાડામાં પાણીનો કકળાટ

  • May 03, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં પાણીના પુરતા સોર્સ હોવા છતા ભરઉનાળે પાણી મામલે કકળાટ સાંભળવા મળી રહ્યો છે. શહેરના કુંભારવાડા નારી રોડ પર રામદેવનગર અને ગિરનાર સોસાયટીમાં પિવાના પાણીની સમસ્યા લાંબા સમયથી સતાવી રહી છે, આ મામલે તંત્ર સમક્ષ રજુઆતો કરવા છતા ઉકેલ આવતો નથી. મહિલાઓએ રોડ પર ઉતરીને છાજીયા લીધા હતા, વહેલી તકે પાણીની સમસ્યા નિવારવા માંગણી ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application