BREAKING NEWS

જામનગર: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૨ સપ્ટેમ્બરે મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન

  • September 11, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૨ સપ્ટેમ્બરે મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન

જામનગર તા.૧૧ સપ્ટેમ્બર, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૨ સપ્ટેમ્બર, શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે ધન્વંતરિ ઓડિટોરિયમ, જામનગરમાં જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં વિવિધ સેક્ટરના ૪૫થી વધુ નોકરીદાતા ઉપસ્થિત રહેશે. જેમાં રોજગાર વાચ્છું મહિલા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને રિઝયુમ સાથે ઉપસ્થિત રહેવા જામનગર રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application