BREAKING NEWS

અંબાજી માતાના મંદીર ખાતે જન્માષ્ટમીના દિવસે લોકમેળાનું આયોજન કરાયું

  • September 03, 2026 09:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ નાં અંબાજી માતા નાં મંદીર ખાતે જન્માષ્ટમીના દિવસે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચવડા જસાપર જીવાપર જંગવડ ગુંદાળા આટકોટ જસદણ વીરનગર દડવા ચિતલીયા સહિતના આજુબાજુના ભક્તજનો શુક્રવારના રોજ જન્માષ્ટમીના દિવસે અંબાજી માતાના મેળાની મોજ માણશે પૂજારી ત્રંબકભાઈ પંચોલી જણાવ્યું છે અને અંબાજી યુવા ગ્રુપ દ્વારા જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે આટકોટ ના આધાર ની ભાદર નદી કિનારે બીરાજમાન અંબાજી મંદિર ખાતે ભવ્ય મેળો ભરાય છે અને માં નાં દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે અને મેળા ની મોજ માણશે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application