BREAKING NEWS

ચોટીલા નાગેશ્રી હાઇવે પર ભાદર પુલ પર ડામર પાથરી દેતાં વાહન ચાલકો ને મુશ્કેલીનો અંત આવ્યો

  • August 31, 2026 10:20 AM 

આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે ચોટીલા નાગેશ્રી હાઇવે પર આટકોટ નાં ભાદર નદી નાં બંને પુલ પર મસ મોટા ખાડા પડી ગયા હતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી ત્યારે અખબારો અહેવાલ ઈનફેટ પડી જેને લઇ તંત્ર દ્વારા બંને ભાદર પુલ પર રોડ બનાવી દેતા વાહન ચાલકો ને આનંદ ની લાગણી ફેલાઇ ગઇ જેથી વાહનો બમબમાટ ચાલી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application