ભાદર નદી કિનારે નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભાદરવી અમાસના દિવસે ભક્તજનો ઉમટી પડ્યા
ભાદર નદી કિનારે નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભાદરવી અમાસના દિવસે ભક્તજનો ઉમટી પડ્યા
September 11, 2026 10:01 AM
આટકોટ ભાદર નદી કિનારે બીરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને ભાદરવી અમાસ વહેલી સવારથી જ ભક્તજનો પિતૃ દેવોને પાણી અર્પણ પિતૃ તર્પણ કરી ભાવિક ધન્યતા અનુભવી હતીપહોંચી ગયા આજે દાન પિતૃદેવને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે પ્રચલિત છે ભકતો પીપળે પાણી રેડી પિતૃઓને તૃપ્ત કરે છે તેમજ શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય એને લઈ ભક્તજનો નર્મદેશ્વર દાદા ના દર્શન કરી ધન્ય બન્યા હતા. આજે પીપળો વડલો તુલસી જેવા વૃક્ષોને પાણી રેડી પિતૃ તર્પણ કરાયું હતું