આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જામનગરનાં ઐતિહાસિક સ્થાપત્યો - સાત રસ્તા સર્કલ પર દેશભક્તિનો ઝળહળાટ
જામનગરમાં પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ રણમલ તળાવ, ભૂજીયા કોઠા સહિતનાં ઐતિહાસિક સ્થાપત્યો તિરંગાની થીમ પર રૌશનીથી ઝળહળી ઉઠ્યા હતાં અને ધર્મનગરીમાં રાષ્ટ્રીય તહેવાર પણ ઉમંગભેર ઉજવાયો હતો. તાજેતરમાં લોકાર્પણ પામેલ સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધીનાં ઓવરબ્રીજ નીચે સાત રસ્તા સર્કલમાં ઝાંસીની રાણીની પ્રતિમા આસપાસ પણ અદ્ભૂત લાઇટ ડેકોરેશન નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા. અને ઓવરબ્રીજ ફરી એક વખત સેલ્ફીઝોન બન્યો હતો. ઐતિહાસિક ઇમારતો સહિત સરકારી કચેરીઓમાં પણ લાઇટીંગમાં રાષ્ટ્રધ્વજનાં રંગો ઝળહળી ઉઠ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
નેપાળે ભારતીય કરન્સી પરથી પ્રતિબંધ હટાવ્યો, 200-500 રૂપિયાની નોટોને મંજૂરી આપી
રૂપિયા તૈયાર રાખજો....ઝેપ્ટો સહિત 1 ડઝન કંપની ઓગસ્ટમાં IPO લોન્ચ કરશે, જાણો વિગતે
રાજીનામા પછી મંત્રીને કેટલું પેન્શન મળે, જાણો નિયમો
કેમિકલ ભરેલી ટ્રકમાં ફાટી નીકળી આગ, ડ્રાઇવર-ક્લીનર જીવતા ભૂંજાયા; ગુજરાતમાં અહીં સર્જાઈ કરૂણાંતિકા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech