આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
અમદાવાદના પ્રતિષ્ઠિત અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર ધીરેનભાઈ (માલુભાઈ)ના પિતાશ્રી રમણલાલ વાડીલાલ શાહનું તા.15-1-2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો, સગા-સ્નેહીઓ, વ્યવસાયિક સાથીદારો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજકાલ પરિવારે ડી.ડી શાહ ગ્રુપ, આનંદ મંગલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેઓનું બેસણું/પ્રાર્થના સભા તા.17-1-2026ના રોજ સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે સવારે 9:00 થી 11:00 દરમિયાન રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
પાણીનું સ્તર વધવાને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદ, જુઓ લિસ્ટ
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 12 કલાકમાં ચીખલીમાં 16.85 ઇંચ વરસાદ
ગુજરાત સરકારનું મેગા ડિજિટલ કમાન્ડ સેન્ટર તૈયાર, તમામ વિભાગોનો ડિજિટલ ડેટા હવે એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે
અમદાવાદ 10 ઈંચ વરસાદથી જળબંબાકાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષા રદ
ગુજરાતમાં 5 દિવસ 'અતિ ભારે': 45થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે, આજે 11 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech